Posts

Expert lecture in Economics

Image
Birsha munda Trabal University school of arts  માં અર્થશાસ્ત્ર વિષય પર એક વ્યાખ્યાન યોજાયું હતું . Principal સર ની સહમતી અને Economic વિષયના પ્રોફેસર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.   આ કાર્યક્રમ ના ખાસ મહેમાન આસિસ્ટન્ટ પ્રોફેસર હેલ્મિટન મહિડા સર હતા . તેઓ B.M.T.U. ના પૂર્વ પ્રોફેસર હતા . સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવા માં આવ્યો.        તેમણે સૌથી પહેલા તેમણે વિધાર્થી ને    અર્થશાસ્ત્ર ના અર્થ પૂછ્યા વિધાર્થી ઓ જવાબ આપ્યો આને સર પણ અર્થશાસ્ત્ર ના અર્થ સમજાવ્યો. " અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે" તેમણે બજાર માળખા વિશે . સમજાવ્યું.બજાર માળખા બે પ્રકાર છે . 1 પૂર્ણ હરીફાઈ વાળુ બજાર ૨ . અંપૂર્ણ હરીફાઈવાળું બજાર.તેમણે સમજાવ્યું કે " જ્યારે બજાર માં અસંખ્ય વેચનાર . અને અસંખ્ય ખરીદનાર હોય તેને તેને પૂણૅ હરીફાઈ  તેને આદર્શ તરીકે પણ ઓળખવા માં આવે છે       માંગ આને પુરવઠા વિશે સમજાવ્યું માગ  અને  પુરવઠો દ્વારા કિંમત નક્કી થાય છે . આને ઉત્પાદન ના ખયાલ વિશે સમજાવ્યું જેમકે ,  ૧. સ્થિર ખર્ચ ૨. અસ્થિર ખર્ચ વિશે મા...

REPORT

વિષય: કેવડિયા ખાતે ઉજવાયેલ એક્તા પ્રકાશ પર્વ  રાઠવા છાયા બેન  રોલ ન : 16 B.A semester - 2   યુનિવર્સિટી: બિરશા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી   20/1/2026         કેવડીયા એકતા નગર નર્મદા જિલ્લા આયોજિત એકતા પ્રકાશ પર્વ રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રેમ ને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ છે સ્ટેચ્યુ ઑફ યુનિવર્સિટી આ પર્વ ઉજવવામાં આવે છે અને માનશો એકતા,ભાઈચારો , રાષ્ટ્રીય મૂલ્ય વિકસાવવા હેતુ હોય છે.       2025 એકતા પ્રકાશ પર્વ 17  ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી ઉજવવા આવ્યું હતું એકતા પ્રકાશ પર્વ દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટી અને આસપાસ વિસ્તારમાં ને ત્રિરંગી અને રંગબેરંગી લાઈટો સુંદર રીતે શણગારવામા આવ્યું હતું . પ્રકાશ પર્વ દરમિયાન લાઈટ એન્ડ સાઉન્ડ શો સંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવા માં આવેલું હતું લેજર લાઈટ શો આકર્ષિત કેન્દ્ર બન્યા હતા.  રાત્રી રોશની અને લાઈટ શો માં લોકો આનંદ માણતા હતા. ખાસ કરીને ૩૧ ઓક્ટોબરે ૨૦૨૫  ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર પટેલ ૧૫૦ મી જ્ન્મ દિવસ ઉજવણી મુખ્ય દિવસ હતો.             ...

નિબંધ લેખન

                        મારો યાદગારપ્રવાસ      પ્રવાસ જવાનો આનંદ જ કે અલગ છે ધોરણ ૧૦ માં હું અભ્યાસ કરતી હતી ત્યારે મારી સ્કૂલ માં થી અમે પ્રવાસ ગયા હતા. અમે પ્રવાસ પાટણ , ઉંઝા, મોઢેરા, અમદાવાદ સાયન્સિટી ગયા હતા.        બધા મિત્રો હતા શિક્ષક હતાં પહેલા તો ઊંઝા ગયા હતા એ મહેસાણા માં આવેલું છે ઉંઝા અમે ઉમિયા માતા ના દર્શન કર્યાં ત્યારબાદ અમે ત્યાં થી નીકળી ને મોઢેરા આવ્યા મોઢેરા માં સૂર્યમંદિર આવેલું છે એવુ માનવા માં આવે છે કે સૂર્ય નું પ્રથમ કિરણ ત્યાં પડે છે અને મંદિર ની આગળ એક વાવ આવેલી છે ત્યાં અમે ગયા ત્યાં વાવ ની આગળ નિઝર શો જોયો ત્યાં પહેલા ની બધી કહાની બતાવી ત્યારબાદ અમે પાટણ ની એક હોટલ માં ગયા ત્યાં મસ્ત ભોજન જમી ને પાટણ જવા માટે રવાના થયાં.           પાટણ જતાં જતા અમે રસ્તા માં ઘણાં બધા એવા સુંદર દ્રશ્યો જોયા ત્યારબાદ રસ્તા માં ક્યાં કયા મંદિર પણ આવતા હતા ત્યારબાદ અમે પાટણ પહોંચ્યા પાટણ માં પટોળું ખૂબ પ્રખ્યાત છે એવુ કહેવા માં આવે છું પહેલા તો અમે ટિકિટ લીધી ત્...

JOB APPLICATION

                                           જીતેન્દ્રભાઈ પટેલે                                             ગોકુલ સોસાયટી                                              અમદાવાદ.                                             તા: 1-1-2026   પ્રતિ શ્રી. અંબુ રાઠવા  PVT . LTD અમદાવાદ.              વિષય: નોકરી મેળવવા બાબતો. માનનીય સાહેબ, સાદર નમસ્કાર.                હું આપની સંસ્થા માં નોકરી માટે અરજી કરું છું.મેં ધોરણ 12(આર્ટ્સ)77% થી પાસ કર્યું છે. મહેનત, ઈમાનદારી, આને ક...

letter writing

                                       રાઠવા છાયા બેન એન                                         ગામ : ખાપરીયા                                         તા: નસવાડી                                        જી: છોટાઉદેપુર                                          પિનકોડ:૧૧૩૯૫૦                                         તા: 27/12/2025   પ્રિય સખી         જ્યોતિકા...